યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતે ઓપરેશન ગંગા હેઠળ તેમને પણ તેમના દેશમાં પરત લાવ્યાં હતાં.
ભારત અને નેધરલેન્ડની મેચ બાદ ભારતીય ટીમે ત્રણ મેચ રમવાની છે. પરંતુ આ ત્રણેય મેચમાં ભારતીય ટીમે જીત મેળવવી પડશે.
બુધવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે નોટો પર ગાંધીજી સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની તસવીરો લગાવવાની માંગ કરી હતી.
કારતક શુક્લ બીજના દિવસે યમરાજ બહેન યમુનાના ઘરે ગયા હતા, ત્યારથી જ આ તિથિને યમ બીજ અથવા ભાઈ બીજ કહેવામાં આવે છે.
છઠનો તહેવાર 28 ઓક્ટોબર 2022થી શરૂ થશે અને 31 ઓક્ટોબર 2022ના રોજ ઉગતા સૂર્યને અર્પણ કર્યા બાદ સમાપ્ત થશે. છઠનો તહેવાર એ સૂર્ય ભગવાન અને પ્રકૃતિ સાથે સંકળાયેલો તહેવાર છે, જે વૈદિક સમયથી ઉજવવામાં આવે છે.
'કૌન બનેગા કરોડપતિ'ના હોસ્ટે કહ્યું કે, ડૉક્ટરોએ તેમને પગ પર દબાણ ન મૂકવા, ચાલવા અથવા ટ્રેડમિલ પર ન ચાલવાની સલાહ આપી હતી.
ફૂલના ડેકોરેશનની જવાબદારી લેનાર બાલકૃષ્ણ સૈનીએ કહ્યું કે, ભગવાન રામલલ્લાની જગ્યાને સજાવવા માટે આ ફૂલો બહારથી લાવવામાં આવ્યા છે.
અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ખોડલધામ ખાતે આવ્યા હતા.
ટીમ India એ 2007માં એકમાત્ર વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ પાકિસ્તાને પણ એકવાર 2009માં વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો હતો.
ઘણીવાર મહિલાઓ લિપ કલર પસંદ કરતી વખતે ડ્રેસના રંગનું ધ્યાન રાખે છે, પરંતુ આ માટે તેમની સ્કિન ટોનનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.