'કૌન બનેગા કરોડપતિ'ના હોસ્ટે કહ્યું કે, ડૉક્ટરોએ તેમને પગ પર દબાણ ન મૂકવા, ચાલવા અથવા ટ્રેડમિલ પર ન ચાલવાની સલાહ આપી હતી.
ફૂલના ડેકોરેશનની જવાબદારી લેનાર બાલકૃષ્ણ સૈનીએ કહ્યું કે, ભગવાન રામલલ્લાની જગ્યાને સજાવવા માટે આ ફૂલો બહારથી લાવવામાં આવ્યા છે.
અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ખોડલધામ ખાતે આવ્યા હતા.
ટીમ India એ 2007માં એકમાત્ર વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ પાકિસ્તાને પણ એકવાર 2009માં વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો હતો.
ફોટો-વિડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram એ જણાવ્યું હતું કે, કંપની Instagram વપરાશકર્તાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુરુપયોગ કરનારાઓ અને ટ્રોલ્સના એકાઉન્ટ્સને બ્લોક કરવાની મંજૂરી આપશે.
વિકી કૌશલ, કેટરિના કૈફ, ખુશી કપૂર, જાન્હવી કપૂર, વરુણ ધવન, કૃતિ સેનન, માધુરી દીક્ષિત, કરણ જોહર, સારા અલી ખાન, નોરા ફતેહી, અનન્યા પાંડે અને સુહાના ખાન સહિત અન્ય ઘણા સ્ટાર્સ મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સામેલ થયા હતા.
કેજરીવાલ દરરોજ પ્રેસ ક્રોન્ફરન્સ અને મોટી મોટી જાહેરાતો આપે છે, તેમણે માની લીધું છે કે, જાહેરાતોથી દેશની જનતા ભ્રમિત થઈ જશે પણ આ ભ્રમ 5 અથવા 7 વર્ષ જ ચાલી શકે છે.
ભાઈદૂજ તહેવારની આ અનોખી પરંપરા બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં જોઈ શકાય છે. આ પરંપરા હેઠળ, ભાઈદૂજ પર, બહેનો પહેલા તેમના ભાઈઓને મૃત્યુ માટે શાપ આપે છે અને પછી પ્રાયશ્ચિત માટે તેમની જીભ ચૂંટે છે.
પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ઉત્તરાખંડમાં 3400 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે.
કોંગ્રેસ નેતા ઉદિત રાજે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, RSSએ કોઈ બીજાને PM બનાવવા જોઈએ.