ઇમરાન તેના બનિગાલા નિવાસસ્થાન છોડે તે પહેલા જ પીટીઆઈના કેટલાક નેતાઓ કોર્ટમાં પહોંચી ગયા હતા. જો કે, સુરક્ષા અધિકારીઓએ ફવાદ ચૌધરી, શહજાદ વસીમ અને અન્યને રોક્યા કારણ કે તેમના નામ રજિસ્ટ્રાર ઓફિસની યાદીમાં ન હતા.
કોંગ્રેસે કહ્યું કે, ભારત જોડો યાત્રામાં ભેગી થયેલી ભીડથી ભાજપ ગભરાઈ ગયું છે.
આપણામાંના ઘણા લોકો એવા છે જેમને કાર્બોહાઇડ્રેટ્સનું સેવન ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે, તેમના માટે ચીઝ વધુ સારું છે.
એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાને એશિયા કપમાંથી બહાર થવું પડ્યું હતું.
જો તમે 30મી સપ્ટેમ્બર 2022 સુધીમાં ટુ-ફેકટર ઓથેન્ટિકેશન એક્ટિવ ન કર્યું, તો તમે 1લી ઓક્ટોબરથી તમારા ડીમેટ એકાઉન્ટમાં લૉગિન કરી શકશો નહીં.
અહીં એમેઝોન અને ફ્લિપકાર્ટ કરતાં પણ સસ્તો સામાન મળી રહ્યો છે
પિતૃદોષથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ સમય પિતૃ પક્ષ (શ્રાદ્ધ) દરમિયાન હોય છે.
ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડાથી એવું માનવામાં આવી રહ્યું હતું કે, તે ધમાકેદાર કમાણી કરવા જઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે આપણને જ્ઞાન અને વિજ્ઞાનનો પરિચય થાય છે ત્યારે દુનિયાની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે.
આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે